તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ.વાસુનાં શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથી ભોજન કરાવ્યું.

 તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ.વાસુનાં શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથી ભોજન કરાવ્યું.

તારીખ :૩૦-૦૯-૨૦૨૪નાં દિને પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામમાં ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ.વાસુ અશ્વિનભાઈ વાઘેલાના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથી ભોજન કરાવ્યું હતું.

💐💐પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.વાસુને શાંતિ અર્પે 💐💐







Post a Comment

0 Comments